🔥 TRENDING કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વા... બનાસકાંઠાના બાદરગઢ ગામનો મોટો નિર્ણય:... થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે... ગીર સોમનાથ ગીરગઢડા ના નવાપરા વિસ્તાર... गोवा: पंचायत मंत्री मौविन Godinho ने व... पणजी: गोवा के मुख्यमंत्री डॉ. प्रमोद स...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા હિંમતનગર ચાદીપુર વાયરસ નો કેર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 04:16 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક ૩ વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી છે. અરવલ્લીના બાયડથી લાવવામાં આવેલી આ બાળકીની સારવાર વિશેષ વોર્ડમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આરોગ્ય વિભાગે બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં ૫ બાળકોના મૃત્યુ થયા છે, જેને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે.
📲Get App