🔥 TRENDING ગીરગઢડા તાલુકા ના ફરેડા ગામ ટપકેશ્વર મ... સેનાના જવાનો સાથે ગેરવર્તણૂક અને વિવાદ... કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વા... બનાસકાંઠાના બાદરગઢ ગામનો મોટો નિર્ણય:... થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે... ગીર સોમનાથ ગીરગઢડા ના નવાપરા વિસ્તાર...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અસારવા-ચિતોડગઢ‌ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા:

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 06:52 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અસારવા-ચિતોડગઢ‌ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા: હિંમતનગર રેલવે સ્ટેશન પર 70થી વધુ મુસાફરો રઝળ્યા, અગાઉથી જાણ ન કરાતા રોષ
સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પર રવિવારે અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં 70થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા સમયસર સ્ટેશન પર પહોંચ્યા હતા, પરંતુ ટિકિટ લેવા ગયા ત્યારે જ તેમને ટ્રેન કેન્સલ છે તેવી ખબર પડી
📲Get App