હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ હેતુ
હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ હેતુ જરૂરી જમીન સંપાદનના પ્રશ્નો અંગે પદાધિકારીશ્રીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતમિત્રો સાથે સમીક્ષા બેઠક યોજી. તેમાં સાબરકાંઠા કલેકટર સાહેબે .ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ હાજર રહી જનહિત અને વિસ્તારના ઝડપી વિકાસને ધ્યાને રાખી ખેડૂતો સાથે ખૂબ જ હકારાત્મક ચર્ચા થઈ. સૌના સહયોગથી બ્રિજના નિર્માણનો માર્ગ સુગમ બનશે.