વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભિલાડના ધોરાજી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ સ્થળો મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને સ્થાનિક નાગરિકોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
આ મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને સ્થાનિક નાગરિકોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ અફવાઓથી દૂર રહી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.