धर्म
અંબાજી મંદિર ખાતે ધ્વજ ચડાવવાના નવા નિયમો અમલમાં
મંદિર પ્રબંધન દ્વારા અંબાજી મંદિરમાં ધ્વજ ચડાવવાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા.
હવે શિખર પર 5 મીટરથી મોંટી ઘજા નહીં ચઢાવાય. યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા અને ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈભક્તો અને પગપાળા સંઘો. માટે અગત્યના સમાચાર. મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે..