🔥 ट्रेंडिंग ભાવનગરમાં રનવે તૈયાર, પણ ‘ઉડાન’ બંધ: ₹... 8મી પગાર કમિશન: 64% મોંઘવારી ભથ્થું? લ... વડાપ્રધાનની 25 વર્ષની સેવા માટેની બાઈક... ચૂંટાયેલા સર્વે કાઉન્સિલર દ્વારા વોર્ડ... ચૂંટાયેલા સર્વે કાઉન્સિલર દ્વારા વોર્ડ... બારડોલીમાં ગણેશ મહોત્સવમાં શ્રીજીની સ્...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અંબાજી મંદિર ખાતે ધ્વજ ચડાવવાના નવા નિયમો અમલમાં

✍️ रिपोर्टर: ANKIT DHAKAD 🗓 15 सित. 2026, 12:21 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંદિર પ્રબંધન દ્વારા અંબાજી મંદિરમાં ધ્વજ ચડાવવાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા.

હવે શિખર પર 5 મીટરથી મોંટી ઘજા નહીં ચઢાવાય. યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા અને ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈભક્તો અને પગપાળા સંઘો. માટે અગત્યના સમાચાર. મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે..
📲Get App