તહેવારો
તહેવાર
દેવગઢબારિયા માં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનનો અનેરો આનંદ
દેવગઢ બારીયા માં જન્માષ્ટમી પવૅ ને લઇને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દેવગઢબારિયા વિસ્તારમાં રણછોડજી મંદિર ખાતે સુંદર રીતે ભગવાનના કલાત્મક વાઘા ના દર્શન નો લાભ હરિભક્તોએ લીધો હતો દેવગઢબારિયા તથા આજુબાજુના હરિભક્તો જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં રણછોડજી મંદિરમાં આવીને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શનનો લાભ લે છે આમ જન્માષ્ટમીના તહેવારમાં ખૂબ જ ઉત્સાહનો મહોલ જોવા મળી રહ્યો છે રાતના 12:00 વાગે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવની જોરદાર પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે બાટલી ફોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ટેબલ સોની દેવગઢ બારીયા
દેવગઢ બારીયા માં જન્માષ્ટમી પવૅ ને લઇને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દેવગઢબારિયા વિસ્તારમાં રણછોડજી મંદિર ખાતે સુંદર રીતે ભગવાનના કલાત્મક વાઘા ના દર્શન નો લાભ હરિભક્તોએ લીધો હતો દેવગઢબારિયા તથા આજુબાજુના હરિભક્તો જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં રણછોડજી મંદિરમાં આવીને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શનનો લાભ લે છે આમ જન્માષ્ટમીના તહેવારમાં ખૂબ જ ઉત્સાહનો મહોલ જોવા મળી રહ્યો છે રાતના 12:00 વાગે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવની જોરદાર પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે બાટલી ફોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ટેબલ સોની દેવગઢ બારીયા