🔥 TRENDING Meira Paibi Torch Rallies Sweep Manipu... Meghalaya records 20,655 educated jobl... Meghalaya CM directs comprehensive stu... Meghalaya cuts electricity losses to 1... Seven Family Members Killed in Crash o... Meghalaya CM denies backdoor land sale...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના જખવાડા ગામે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Aug 2026, 11:10 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે આવેલા નાગદેવતા મંદિર પ્રાંગણમાં નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
આ લોકમેળો આગામી 1 સપ્ટેમ્બર, 2026, મંગળવારના રોજ યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી લોકમેળાની મોજ માણશે. નાગદેવતા મહારાજના ના દર્શન નો લાભ લેશે આ માહિતી પૂર્વ સભ્યશ્રી રાજુભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલ છે
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App