स्थानीय
Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?
Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?
અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે યોગી સરકારની ભલામણ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઆઈટીના અહેવાલના આધારે 8 લોકો સામે ગુનો નોંધાયો છે.
અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે યોગી સરકારની ભલામણ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઆઈટીના અહેવાલના આધારે 8 લોકો સામે ગુનો નોંધાયો છે.