🔥 TRENDING ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ વિરોધમાં કોંગ... सीएचसी सांडा में अव्यवस्थाओं के आरोप,... વન મહોત્સવમાં 200 મીટર રેસમાં પ્રથમ સ્... NDTV Opinion Urges Bangladesh to Adopt... Suriya’s ‘Vishwanath & Sons’ Ranks as... Hollywood Horror Film 'Insidious: Out...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 24 Aug 2026, 02:26 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન

આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર ભાજપે ચૈતરભાઈને જેલમાં નાંખ્યા: ઈસુદાન ગઢવી

ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજ જાગૃત થાય કે આદિવાસી સમાજનો કોઈ લીડર મજબૂત થાય: ઈસુદાન ગઢવી

ગ્લાસનો મુદ્દો પણ ઉપજાવી કાઢેલો હતો, વન કર્મચારીવાળા મુદ્દે પણ ખોટી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા: ઈસુદાન ગઢવી

ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, તેઓએ ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો ઈસુદાન ગઢવી

ચૈતરભાઈએ સમાજ માટે લડવાનું પસંદ કર્યું અને ભાજપમાં જવાનું પસંદ કર્યું નહિ: ઈસુદાન ગઢવી

ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ ભાજપને 2027માં જવાબ આપશે: ઈસુદાન ગઢવી

અમે ઉપલી અદાલતમાં અપીલ કરીશું, આશા છે કે ચૈતરભાઇને ન્યાય મળશે: ઈસુદાન ગઢવી
📲Get App