🔥 TRENDING ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસનો... રોટલી ખાવાનો સાચો સમય અને સ્વાસ્થ્ય મા... શ્રી સંજયકુમાર તુલસીદાસ અનડાને વિદ્યુત... નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે 101... અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સફળ ટોટલ હિપ... Delhi Teen Apologises After Accusation...
01 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા

નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 02:50 PM 👁 29
નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજે સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે મુલાકાત કરી જનસેવાનાં એમનાં સમર્પણભાવ અને ઉત્સાહને બિરદાવ્યા, અભિનંદન પાઠવ્યા. સૌ જરૂરિયાતમંદ નાગરિકો સુધી ઝડપભેર સહાય પહોંચે એ માટે માર્ગદર્શન પાઠવ્યું.

સૌ કાર્યકર્તાશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સેવા એ જ સંગઠન”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે.
📲Get App