અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે 28 જુલાઈ, 2026 ના રોજ એક દુર્ઘટના બની હતી. શીકા ગામના 25 વર્ષીય પ્રજાપતિ પરીતા પ્રવીણભાઈનું બાથરૂમમાં ઇલેક્ટ્રિક ગીઝરનો કરંટ લાગવાથી અવસાન થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરીતાબેન બાથરૂમમાં હતા ત્યારે ઇલેક્ટ્રિક ગીઝરમાં વરસાદના ભેજના કારણે કરંટ ઉતર્યો હતો. આ કરંટ લાગવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, પરીતાબેન બાથરૂમમાં હતા ત્યારે ઇલેક્ટ્રિક ગીઝરમાં વરસાદના ભેજના કારણે કરંટ ઉતર્યો હતો. આ કરંટ લાગવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું