દામનગરમાં ગુરુ પૂર્ણિમાએ રક્તદાન કેમ્પ યોજાશે:લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં આયોજન; ભજન,સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે
રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દી નારાયણોની સેવા કરવાનો છે, જે માનવ જીવન માટે અત્યંત ઉપકારક છે. ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ભજન, ભોજન, દર્શન, પૂજન અને અર્ચન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.
દામનગરના ઢસા રોડ પર આવેલા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર હઠયોગી તપોનિષ્ઠ ખડેશ્વરી બાપુના સાનિધ્યમાં યોજાશે. સેવક સમુદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દી નારાયણોની સેવા કરવાનો છે, જે માનવ જીવન માટે અત્યંત ઉપકારક છે.
ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ભજન, ભોજન, દર્શન, પૂજન અને અર્ચન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.
આ શિબિર હઠયોગી તપોનિષ્ઠ ખડેશ્વરી બાપુના સાનિધ્યમાં યોજાશે. સેવક સમુદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દી નારાયણોની સેવા કરવાનો છે, જે માનવ જીવન માટે અત્યંત ઉપકારક છે.
ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ભજન, ભોજન, દર્શન, પૂજન અને અર્ચન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.