ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ!
♦ કાસીન્દ્રા, રામપુરા તેમજ ધોળકા અર્બન સહીત જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અર્થે વ્યાપક ફોગીંગ કામગીરી હાથ ધરાઈ.
♦ કાસીન્દ્રા, રામપુરા તેમજ ધોળકા અર્બન સહીત જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અર્થે વ્યાપક ફોગીંગ કામગીરી હાથ ધરાઈ.