🔥 ट्रेंडिंग અમરેલીમાં યુવતીના ફોટા વાયરલથી યુવક પર... હૈદરાબાદના હાફિઝપેટ સ્ટેશન પર હોમગાર્ડ... India U-19 Clinch 7-Run Victory Over A... Allu Arjun’s ‘Raaka’ gets major update... ખાંભાના પચપચીયા ગામમાં પિતાની તાણથી સગ... राम मंदिर आंदोलन की याद में आयोध्या मे...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રીઓ માટે સ્વચ્છતા અભિયાન શરૂ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 19 सित. 2026, 02:36 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન હેઠળ પદયાત્રીઓની સુવિધા અને સ્વચ્છતા માટે ખાસ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે..

સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા પદયાત્રીઓ માટે ખાસ સ્વચ્છતા અભિયાનનું આરંભ કરવામાં આવ્યું છે.આ પહેલમાં પદયાત્રી માર્ગો,વિરામસ્થાનો અને આસપાસના વિસ્તારોની સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી છે.સ્વચ્છ ભારત મિશન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા માર્ગો, વિરામસ્થાનો અને સંબંધિત વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.સફાઈ કર્મચારીઓએ કચરો એકત્રિત કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં અને માર્ગો પર કચરાપેટા સ્થાપિત કરવામાં ધ્યાન આપ્યું છે..

આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય પદયાત્રીઓને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ પ્રદાન કરવાનું છે, જેથી તેમની મુસાફરી સુરક્ષિત અને આરામદાયક બને.સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આ પગલાં દ્વારા સ્વચ્છતા જાગૃતિમાં વધારો થશે અને કચરાના નિકાલમાં સુધારો આવશે.જિલ્લા પ્રશાસન આ અભિયાનને નિયમિત રીતે ચાલુ રાખશે અને પદયાત્રીઓની પ્રતિસાદને આધારે વધુ સુધારા લાવશે.
📲Get App