🔥 ट्रेंडिंग ધારીમાં વરસાદની પધરામણી: ખેડુતોને આશા... ਐੱਸ ਐੱਸ ਪੀ ਬਟਾਲਾ ਵੱਲੋਂ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜ... ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಿ पंजाब मंत्री ने स्कूलों में स्मार्ट लॉ... 17 सितंबर 2026 को पंजाब में 22 एवं 24... आसाम के डूमडूमा टी एस्ट में रहस्यमय आग...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: DHRUVIK SINH SOLANKI 🗓 18 सित. 2026, 08:52 AM 👁 49
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી

ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
📲Get App