🔥 ट्रेंडिंग पश्चिम बंगाल में हर साल पीएम मोदी के ज... बिहार उपचुनाव के लिए ईसी ने टीएमसी का... EC ने दोनों टीएमसी गुटों को पश्चिम बंग... चाय वाले की एक ग्लास दूध से शुरू हुई 3... वीर पहारिया ने बिहार बाढ़ प्रभावित परि... बिहार बाढ़ राहत कार्य के दौरान लोगों न...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 12:28 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી. આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી..

સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો.રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય તથા માતાજીની આરતી કરવામાં આવી.

આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ,સુખાકારી અને સ્વસ્થ જીવન માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.
📲Get App