Religion
સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..
રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી. આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી..
સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો.રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય તથા માતાજીની આરતી કરવામાં આવી.
આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ,સુખાકારી અને સ્વસ્થ જીવન માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.
આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ,સુખાકારી અને સ્વસ્થ જીવન માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.