🔥 TRENDING West Bengal to Observe PM Modi's Birth... EC Freezes TMC Name and Symbol for Ben... EC Bars Both TMC Factions From Using P... Tea Seller’s Glass of Milk Starts 35‑Y... Veer Pahariya extends support to Bihar... Haryana man loses patience as people s...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 12:28 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી. આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી..

સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ યોજાયો.રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય તથા માતાજીની આરતી કરવામાં આવી.

આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ,સુખાકારી અને સ્વસ્થ જીવન માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.
📲Get App