સરખેજ વણઝાર ગામ
વરસાદના કારણે પાણી ભરાતા લોકો ને હાલાકી ભોગવી પડે છે
સરખેજ વણઝર ગામ માં થોડો પણ વરસાદ પડતા પાણી ભરાઈ જાય છે રોડ ઉપર લોકોને ચાલવામાં અને નીકળવામાં બહુ તકલીફ પડે છે સાંજે શાકમાર્કેટ ત્યાં ભરાતી હોવાથી
વરસાદના કારણે પાણી ભરાતા લોકો ને હાલાકી ભોગવી પડે છે