જાણીતા ગુજ્જુ લવ ગુરુનું અકસ્માત થી મોત…… ✍️ Reporter: Purabiya Prakash Harjibhai 🗓 17 Sep 2026, 05:54 PM 👁 9 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy ગુજરાતના જાણીતા ચંદન રાઠોડ એટલે કે ગુજ્જુ લવ ગુરુનું ભાભર પાસે અકસ્માત થયો. ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું.