🔥 TRENDING સાબરકાંઠા પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણેશજી... कटोली में ट्रैक्टर ट्राली के डायल टूटन... હિંમતનગરમાં મેઘમહેરથી રસ્તાઓમાં પાણી ભ... હિંમતનગર પોલીસ કચેરીમાં ગણેશ મહોત્સવ:... Ancient 1,000‑Year‑Old Ganesh Idol on... Bhoramdeo Sugar Mill clinches National...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

હિંમતનગરમાં કરાર આધારિત બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન, ૪ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની નક્કી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Sep 2026, 03:24 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ, ૪ મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની અને ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય લેવાયો..

સાબરકાંઠા જિલ્લાના:-
હિંમતનગરમાં કરાર આધારિત બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજાયું, જેમાં ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી.ખેડૂતોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે અને આ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ બટાટાની વાવણી ન કરવાની અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની નિશ્ચિતતા વ્યક્ત કરી..

આ નિર્ણય ખેડૂતોની આર્થિક સુરક્ષા અને કરારની શરતો સંબંધિત છે અને સ્થાનિક અધિકારીઓને આ માંગણીઓ પર વિચાર કરવા માટે દબાણ કરશે.
📲Get App