🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... मध्यप्रदेश ने करोड़ों में 50,000 हिन्द... राष्ट्रीय लोक अदालत ने बिहार में 4 लाख...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી અધિકાર જનસભા નું આયોજન કરાયું

✍️ रिपोर्टर: MALEK SIRAJUDDIN I. 🗓 13 सित. 2026, 07:55 PM 👁 343
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદી માહોલમાં સભા સફળ બનાવી

આજ રોજ ભરૂચ જિલ્લા માં આવેલ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી અધિકાર ની જનસભા ના કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી. આ કાર્યક્રમનો આયોજન ધનરાજ વસાવા દ્વારા કરવામાં આવ્યું જેમાં અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લકીભાઉ જાધવના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ સંદીપસિંહ માંગરોલા જેવા મહા નુભાવો ઉપસ્થિત રહ્યા તેમજ આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન ઝઘડિયા
📲Get App