શિક્ષક એવોર્ડ કાર્યક્રમ
શિક્ષક એવોર્ડ કાર્યક્રમ
ભારતમાં દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા “શિક્ષક દિવસ” અંતર્ગત શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમમાં ગુરુ સ્વરૂપ ૩૪ જેટલા શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
#guru #teacher
#guru #teacher