નેપાળમાં પૂરપીડિતોની વહારે પહોંચ્યા ખજૂરભાઈ
નેપાળમાં પૂરપીડિતોની વહારે પહોંચ્યા ખજૂરભાઈ
ગુજરાતના જાણીતા સેવાભાવી યુવક નીતિન જાની (ખજૂરભાઈ) પોતાની ટીમ સાથે નેપાળ પહોંચી ગયા છે. ગ્લેશિયર લેક ફાટવાના કારણે સર્જાયેલી Flash Floodsની પરિસ્થિતિ વચ્ચે ખજૂરભાઈની ટીમ દ્વારા પૂરપીડિતો માટે રાહત સામગ્રી અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ના સંદેશ સાથે ખજૂરભાઈએ ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાતના જાણીતા સેવાભાવી યુવક નીતિન જાની (ખજૂરભાઈ) પોતાની ટીમ સાથે નેપાળ પહોંચી ગયા છે. ગ્લેશિયર લેક ફાટવાના કારણે સર્જાયેલી Flash Floodsની પરિસ્થિતિ વચ્ચે ખજૂરભાઈની ટીમ દ્વારા પૂરપીડિતો માટે રાહત સામગ્રી અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ના સંદેશ સાથે ખજૂરભાઈએ ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.