🔥 TRENDING ધોળકિયા પરિવાર દ્વારા અમરેલીના લાઠી ના... Sam Pitroda warns that India’s democra... Sonal Dinusha Emerges as India's New S... Cotar Ramaswami Makes Test Debut at 40... Watch Women’s Asia Cup 2026 Live in In... Actor Manoj Bajpayee Purchases 4.45-Ac...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પદ મોટું હોય, પરંતુ સાદગી દિલમાં હોય તો નેતૃત્વ વધુ લોકસ્પર્શી બને

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Aug 2026, 02:26 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પદ મોટું હોય, પરંતુ સાદગી દિલમાં હોય તો નેતૃત્વ વધુ લોકસ્પર્શી બને

ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે પોતાના મતવિસ્તાર વડિયા નગરના પ્રવાસ દરમિયાન મંત્રીપદનો કોઈ પ્રોટોકોલ કે ઔપચારિકતા રાખ્યા વિના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે એક દુકાન પર સહજતાથી બેસીને ભેળની મજા માણી હતી. સામાન્ય નાગરિકની જેમ સૌ સાથે હળવાશથી હળતા-મળતા મંત્રીશ્રીનો આ સરળ, સહજ અને લોકાભિમુખ અંદાજ સૌના દિલને સ્પર્શી ગયો.
📲Get App