स्थानीय
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમભાઈ મોદીએ સંત શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમભાઈ મોદી અને તેમના પરિવારજનોએ સંત શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ શ્રી સોમભાઈ મોદી, શારદાબેન અને તેમના પરિવારજનોએ આજે પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સોમભાઈ મોદી અને પરિવારજનોએ બાપુશ્રીની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
પરિવારજનોએ સંત શ્રી લાલબાપુ મહારાજ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી આશ્રમે પધારે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ મુલાકાત દરમિયાન સોમભાઈ મોદી અને પરિવારજનોએ બાપુશ્રીની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
પરિવારજનોએ સંત શ્રી લાલબાપુ મહારાજ વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી આશ્રમે પધારે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.