🔥 TRENDING Telangana Election Commission redraws... Vijayasai Reddy to Launch New Politica... Legal challenges loom over Andhra Prad... US labels Gujarat as 'dangerous' over... Farmer Panel Takes Over Gujarat’s Larg... Gujarat Health Minister to Inaugurate...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વડોદરામાં કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતે રાજકીય ચર્ચા તેજ

✍️ Reporter: BRAHMBHATT SHIVAM PRAKASHBHAI 🗓 17 Aug 2026, 09:08 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરામાં પહોંચ્યા છે. તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મળવા જવાના છે.

વડોદરામાં આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચ્યા છે. બંને નેતાઓની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

આ મુલાકાતમાં કેજરીવાલ અને ભગવંત માન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મળવા જવાના છે. આ મુલાકાતના કારણે સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં ઉત્સુકતા વધી ગઈ છે.
📲Get App