🔥 TRENDING અમરેલી એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્... पालीगंज के डीएवी स्कूल में 500 पौधों क... ગારીયાધાર તિરંગામય બન્યું, ભવ્ય તિરંગા... Telangana Liquor Sales Surge to 5,200... Telangana Police Rank Lowest in New Cr... JP Nadda Health Update Released by Uni...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગારીયાધાર તિરંગામય બન્યું, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

✍️ Reporter: Makvana Jaydip 🗓 14 Aug 2026, 04:06 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધાર શહેરમાં દેશભક્તિના રંગ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 🇮🇳

યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને લોકો ઉત્સાહપૂર્વક યાત્રામાં આગળ વધ્યા હતા.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગારીયાધાર શહેર તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના સાથે યોજાયેલી આ યાત્રાએ શહેરમાં દેશપ્રેમનો માહોલ ઉભો કર્યો હતો.
📲Get App