🔥 ट्रेंडिंग અકીલ સૈયદની કસ્ટડીમાંથી ગેરકાયદે હથિયા... नेपाल में बाढ़: 320 भारतीय अब तक संपर्... बलात्कार FIR के बाद निलंबित कांस्टेबल... टेस्ट में दो शतक, फॉलो‑ऑन के बाद दूसरा... वरुण चकरवार्थी का जन्मदिन: भारत के रहस... श्री लंका के टेल-एंडर्स ने दो टेस्ट मे...
29 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 जुल. 2026, 09:43 AM 👁 79
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં આવેલા માં જોગણી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
📲Get App