🔥 TRENDING કરજણ હાઈવે પર વલસાડ ગામની નજીક કાર દ્વ... Social Media Crime Posts Endanger Indi... S&P Reaffirms India’s BBB Sovereign Ra... S&P Global Confirms India’s BBB Sovere... FM Sitharaman says India‑Canada partne... Neha Dhupia’s Birthday Special Reveals...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 09:43 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં આવેલા માં જોગણી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
📲Get App