🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... मध्यप्रदेश ने करोड़ों में 50,000 हिन्द... राष्ट्रीय लोक अदालत ने बिहार में 4 लाख...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આવતીકાલથી આમ આદમી પાર્ટીનો પ્લાન B શરૂ: પ્રવીણ રામ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 सित. 2026, 12:46 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 08/09/2026

રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આવતીકાલથી આમ આદમી પાર્ટીનો પ્લાન B શરૂ: પ્રવીણ રામ

108 તાલુકાઓમાં આવેલા દરેક ગામમાં ‘ગામ સત્યાગ્રહ’નું આયોજન થશે: પ્રવીણ રામ

આમ આદમી પાર્ટીની 108 ટીમો ગામે ગામ જઈને દુષ્કાળ જાહેર કરવાની અરજી ખેડૂતો પાસેથી લેશે: પ્રવીણ રામ

જ્યાં સુધી દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે અને સરકાર ખેડૂતોને રાહત નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડત ચાલુ રહેશે: પ્રવીણ રામ

દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ છે, પરંતુ સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી: પ્રવીણ રામ
📲Get App