🔥 TRENDING मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... Madhya Pradesh Spends Crores to Print... National Lok Adalat Clears 400,000 Cas...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આવતીકાલથી આમ આદમી પાર્ટીનો પ્લાન B શરૂ: પ્રવીણ રામ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Sep 2026, 12:46 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 08/09/2026

રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આવતીકાલથી આમ આદમી પાર્ટીનો પ્લાન B શરૂ: પ્રવીણ રામ

108 તાલુકાઓમાં આવેલા દરેક ગામમાં ‘ગામ સત્યાગ્રહ’નું આયોજન થશે: પ્રવીણ રામ

આમ આદમી પાર્ટીની 108 ટીમો ગામે ગામ જઈને દુષ્કાળ જાહેર કરવાની અરજી ખેડૂતો પાસેથી લેશે: પ્રવીણ રામ

જ્યાં સુધી દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે અને સરકાર ખેડૂતોને રાહત નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડત ચાલુ રહેશે: પ્રવીણ રામ

દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ છે, પરંતુ સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી: પ્રવીણ રામ
📲Get App