રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના બનાવને લઈને ABVP મેદાને
મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના આત્મહત્યાના બનાવને લઈને ABVP રાજકોટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
વિદ્યાર્થીનીના મોત અંગે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
વિદ્યાર્થીનીના મોત અંગે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી છે.