🔥 TRENDING Assam Chief Minister Himanta Biswa Sar... Assam's Uma Chetry and Jintimani Kalit... Brahmaputra Infrastructure Receives Le... IMD predicts heavy rainfall across Jha... Yellow Alert Issued as Heavy Rain Expe... Jharkhand High Court Grants Clemency i...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Aug 2026, 10:14 AM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા

જનતા સરકાર બનાવે છે શાસકો નહીં, સરકારે પ્રજાની મરજી મુજબ કામ કરવું પડશે : ગોપાલ ઈટાલિયા

નાના એવા રોડ કટ માટે હજારો લોકોને એકઠા થવું પડે તે રાજ્ય સરકારના નિષ્ફળ વહીવટની સાબિતી : ગોપાલ ઈટાલિયા

લઠ્ઠાકાંડ, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી જનતા પીડિત, ગાંધીનગરનું તંત્ર માત્ર કાગળ પર : ગોપાલ ઈટાલિયા

પ્રજાના હક અને અધિકારની લડાઈ માટે યુવાનોએ ડર્યા વગર નેતૃત્વ અને જવાબદારી સ્વીકારવી પડશે : ગોપાલ ઈટાલિયા
📲Get App