Religion
મહીસાગર નદી ઘાટ ભક્તિમય: 5 માં દિવસે ઘરે ઘરે સ્થાપિત ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે મહીસાગર નદીમાં ગણેશ વિસર્જન સંપન્ન
નમસ્કાર...!
આજે ગણેશ ઉત્સવનો પાંચમો દિવસ...
અને મહીસાગર નદીના ઘાટ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે.
ઘરે ઘરે પાંચ દિવસ સુધી બિરાજમાન રહેલા ગણપતિ બાપ્પાને આજે ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે.
ચારે બાજુ ગુંજી રહ્યો છે એક જ નાદ...
ગણપતિ બાપ્પા... મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા..!
ઢોલ-નગારાના તાલે, ભક્તોના હૈયે ભારે હર્ષ અને આંખોમાં વિદાયની લાગણી છે.
મહીસાગર નદી ઘાટેથી આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ભક્તિમય બન્યું છે.
બાપ્પા સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરિયા...!
આજે ગણેશ ઉત્સવનો પાંચમો દિવસ...
અને મહીસાગર નદીના ઘાટ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે.
ઘરે ઘરે પાંચ દિવસ સુધી બિરાજમાન રહેલા ગણપતિ બાપ્પાને આજે ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે.
ચારે બાજુ ગુંજી રહ્યો છે એક જ નાદ...
ગણપતિ બાપ્પા... મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા..!
ઢોલ-નગારાના તાલે, ભક્તોના હૈયે ભારે હર્ષ અને આંખોમાં વિદાયની લાગણી છે.
મહીસાગર નદી ઘાટેથી આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ભક્તિમય બન્યું છે.
બાપ્પા સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરિયા...!