🔥 TRENDING गाड़ी के प्रचार कैसेट का निर्माण आज हु... कालकाजी भाजपा कार्यकर्ताओं ने सुधांशु... नगर पालिका अध्यक पद के लिए नामांकन અજાણ્યો શ્વાન જોડાયો હિંમતનગરના કાટવાડ... कमी पावसाने महाराष्ट्रात पिण्याच्या पा... અજાણ્યો શ્વાન જોડાયો હિંમતનગરના કાટવાડ...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

મહીસાગર નદી ઘાટ ભક્તિમય: 5 માં દિવસે ઘરે ઘરે સ્થાપિત ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Sep 2026, 08:38 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે મહીસાગર નદીમાં ગણેશ વિસર્જન સંપન્ન

નમસ્કાર...!

આજે ગણેશ ઉત્સવનો પાંચમો દિવસ...

અને મહીસાગર નદીના ઘાટ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે.

ઘરે ઘરે પાંચ દિવસ સુધી બિરાજમાન રહેલા ગણપતિ બાપ્પાને આજે ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે.


ચારે બાજુ ગુંજી રહ્યો છે એક જ નાદ...

ગણપતિ બાપ્પા... મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા..!

ઢોલ-નગારાના તાલે, ભક્તોના હૈયે ભારે હર્ષ અને આંખોમાં વિદાયની લાગણી છે.


મહીસાગર નદી ઘાટેથી આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ભક્તિમય બન્યું છે.

બાપ્પા સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના.

ગણપતિ બાપ્પા મોરિયા...!
📲Get App