🔥 TRENDING સાબરકાંઠામાં 11 નવા 112 જનરક્ષક વાહનોન... અમરેલીમાં વરસાદ ખેંચાતા પાકને જોખમ, ખે... India’s debt ratio seems sustainable,... Dakota Fanning Calls Her Oscars Moment... Actor Jayasurya Announces Four Upcomin... Rumours Link Rajinikanth Film to PR01...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

29 તારીખે ખંભાળિયા આવવા અને દુષ્કાળ સામેના આંદોલનમાં જોડાવા ’આપ’ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયનું આહ્વાન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 29 Aug 2026, 09:14 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
29 તારીખે ખંભાળિયા આવવા અને દુષ્કાળ સામેના આંદોલનમાં જોડાવા ’આપ’ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયનું આહ્વાન

ભાજપે 30 વર્ષ સુધી સાથ આપનારા ખેડૂતોની ઉપેક્ષા કરી હોવાથી 29મીથી ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ખંભાળિયા ખાતે ધરણા : ગોપાલ રાય

ખેડૂતોનો અવાજ સાંભળવાને બદલે સરકાર દમનકારી નીતિ અપનાવી રહી છે પરંતુ અમે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે સત્યાગ્રહનું શસ્ત્ર ઉગામીશું : ગોપાલ રાય

ખેતરોમાં બળજબરીથી થાંભલા નાંખવાથી લઈ એફઆઈઆર કરવા સુધીના દમન સામે હવે ખેડૂતો સત્યાગ્રહના માર્ગે લડત આપશે : ગોપાલ રાય

સરકાર 28 તારીખ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે તો 29મીથી ખંભાળિયામાં સત્યાગ્રહના મંડાણ થશે : ગોપાલ રાય

સરકાર પોતાનું મોં બંધ કરીને બેસી રહેશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો ભેગા થઈને આરપારની લડાઈ લડશે : ગોપાલ રાય
📲Get App