આમ આદમી પાર્ટી દ્વારા મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન નિર્માણ અભિયાનની શરૂઆત; 2,400 થી વધુ હોદ્દેદારોની જાહેરાત: ડો. કરન બારોટ
આમ આદમી પાર્ટી દ્વારા મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન નિર્માણ અભિયાનની શરૂઆત; 2,400 થી વધુ હોદ્દેદારોની જાહેરાત: ડો. કરન બારોટ
182 વિધાનસભા ક્ષેત્રોના પ્રભારી અને સંગઠન મંત્રીઓ અમદાવાદમાં કરશે મહત્વપૂર્ણ મંથન : ડો. કરન બારોટ
પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી બેઠકને સંબોધશે, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે : ડો. કરન બારોટ
ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ સહિત પ્રદેશના તમામ પ્રમુખ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે : ડો. કરન બારોટ
ગુજરાતના છેવાડાના માણસ સુધી સંગઠન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ જાહેરાત : ડો. કરન બારોટ
ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો અને અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું : ડો. કરન બારોટ
આ હોદ્દેદારોની જાહેરાત નહીં પણ પ્રજાની સેવા માટેની જવાબદારીની જાહેરાત છે : ડો. કરન બારોટ
નવનિયુક્ત સંગઠન માળખું આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે જીવંત સેતુ બનશે : ડો. કરન બારોટ
આમ આદમી પાર્ટીનું રાજકારણ સત્તાના દરવાજાથી નહીં, જનતાના દરવાજાથી શરૂ થાય છે : ડો. કરન બારોટ
182 વિધાનસભા ક્ષેત્રોના પ્રભારી અને સંગઠન મંત્રીઓ અમદાવાદમાં કરશે મહત્વપૂર્ણ મંથન : ડો. કરન બારોટ
પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી બેઠકને સંબોધશે, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે : ડો. કરન બારોટ
ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ સહિત પ્રદેશના તમામ પ્રમુખ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે : ડો. કરન બારોટ
ગુજરાતના છેવાડાના માણસ સુધી સંગઠન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ જાહેરાત : ડો. કરન બારોટ
ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો અને અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું : ડો. કરન બારોટ
આ હોદ્દેદારોની જાહેરાત નહીં પણ પ્રજાની સેવા માટેની જવાબદારીની જાહેરાત છે : ડો. કરન બારોટ
નવનિયુક્ત સંગઠન માળખું આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે જીવંત સેતુ બનશે : ડો. કરન બારોટ
આમ આદમી પાર્ટીનું રાજકારણ સત્તાના દરવાજાથી નહીં, જનતાના દરવાજાથી શરૂ થાય છે : ડો. કરન બારોટ