15 ઓગસ્ટ ઉજવણી
ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂશન ઉમરેઠ બોયઝ વિભાગ એન.એસ.એસ. યુનિટ દ્વારા ત્રિરંગા યાત્રા મલાવ તળાવથી શરૂઆત કરીને રતનપુરા ચોકડી, સરસ્વતી સ્કૂલ,ઓડ બજાર ,ઉમરેઠ દૂધ ઉત્પાદક સહકારી મંડળી,ગાયત્રી મંદિર, ગણપતિ મંદિર થઈ ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિર સુધી ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું