Mehul sinh jadeja
Citizen Reporter • સાંતલપુર , Gujarat
Need24 Newsપ્રેસ રિપોર્ટર મેહુલ સિંહ જાડેજા સાંતલપુર
News by this reporter
વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી
03 Sep 2026
મઢુત્રા ગામે શીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભીડ, ભવ્ય મેળાનું આયોજન
સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે આજે શ્રાવણ માસની સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
03 Sep 2026
સાંતલપુરમાં પ્રથમ વખત ઐતિહાસિક કાવડ યાત્રાનું આયોજન
સાંતલપુરના ઈતિહાસમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
03 Sep 2026
સાંતલપુરમાં સરપંચ દ્વારા ગામ સફાઈ અભિયાન શરૂ
સાંતલપુર તારીખ 02-09-2026 | પાટણ જિલ્લો
સાંતલપુર ગામમાં સરપંચશ્રી દ્વારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન સાફ-સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.
02 Sep 2026
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
31 Aug 2026
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
31 Aug 2026
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
31 Aug 2026
સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ
સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને નાની વયના ચારથી પાંચ યુવાન ભક્તોએ અંદાજે 16 કિલોમીટર પૂણ કરી
31 Aug 2026
સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ
સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને યાત્રા કરી
31 Aug 2026
વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક
સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
30 Aug 2026
પ્રેસ રિપોર્ટર મેહુલ સિંહ જાડેજા સાંતલપુર વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક
સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
30 Aug 2026
સાંતલપુર તાલુકા ના વૌવા ગામ માં આજે સવારે હડકાયા સિયાળ એ આતંક મચાવતા ગામ માં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સિયાળ એ ગામ ની શેરીઓ માં ઘુસી ને અચાનક લોકો પર હુમલો કર્યો
30 Aug 2026