🔥 TRENDING જય ગણેશ 🙏 પારનેરા ના સમ્રાટ ગણપતિ બા... AP Small Traders to Receive Credit Car... PIL Filed in AP High Court Challenges... Gujarat launches inspection drive to e... Gujarat’s pollution control model offe... Parnadi na kathe je reling nu kaam Bak...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

SP સંજય કરાત દ્વારા શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરનું આરતી સમારંભ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 14 Sep 2026, 11:35 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરનું આરતી સમારંભમાં એસપી સંજય કરાતે સન્માન અને આશીર્વાદ આપ્યો.

શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરનું આરતી સમારંભ સ્થાનિક નગરીકોએ મોટા ઉત્સાહ સાથે ઉજવ્યું. સમારંભમાં માનનીય એસપી સંજય કરાતે ઉપસ્થિત રહી કુંવરનાં ચરણોમાં સીસ ઝુકાવી આશીર્વાદ ગ્રહણ કર્યા.

સમારંભ દરમિયાન એસપી કરાતે કુંવરનું સોલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી અદ્દકેરૂ સન્માન કરવામાં આવ્યું. આ ક્રિયાથી ઉપસ્થિત લોકોમાં ધાર્મિક ભાવનાનો પ્રગટાવો જોવા મળ્યો.

સમાપ્તિમાં એસપી કરાતે જણાવ્યું કે "શ્રી ચંદ્રમૌલેશ્વરનાં કુંવરની આરતી કરી આત્મા પણ તૃપ્ત થઈ ગયો છે" અને આ સમારંભને અતિ ઉત્તમ ગણાવીને સમાપ્તિ કરી.
📲Get App