🔥 TRENDING मालतीधारी कॉलेज में सम्मान समारोह का आ... Meet 'Alliance' India Contestants Aadesh Chaudhary on TV Evolution Spider-Man: Brand New Day Nets ₹367 Cr... Jana Nayagan Box Office: 14-Day Collec... Christopher Nolan’s ‘The Odyssey’ Nets...
06 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિજેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં

✍️ Reporter: Mehul Sinh Jadeja 🗓 06 Aug 2026, 07:01 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચોરાડ વિસ્તાર ની આસ્થા નું પ્રતીક મહાકાળી માતા ના સાનિધ્ય માં આવેલ નાનું એવું ગામ આલુવાસ માં સમિતિ વતી સભા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું.

જેમાં નાનું ગામ હોવા છતાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા

ગ્રામ લોકો એ સમિતિ ને સમર્થન કરવાનું અને વિકાસ ના કામ માં સહભાગી થવાનું વચન આપ્યું

જેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં

સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ
📲Get App