Local
સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિજેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં
ચોરાડ વિસ્તાર ની આસ્થા નું પ્રતીક મહાકાળી માતા ના સાનિધ્ય માં આવેલ નાનું એવું ગામ આલુવાસ માં સમિતિ વતી સભા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું.
જેમાં નાનું ગામ હોવા છતાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા
ગ્રામ લોકો એ સમિતિ ને સમર્થન કરવાનું અને વિકાસ ના કામ માં સહભાગી થવાનું વચન આપ્યું
જેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં
સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ
જેમાં નાનું ગામ હોવા છતાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા
ગ્રામ લોકો એ સમિતિ ને સમર્થન કરવાનું અને વિકાસ ના કામ માં સહભાગી થવાનું વચન આપ્યું
જેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં
સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ