🔥 TRENDING સુરત: અચાનક વરસાદથી રસ્તાઓમાં પાણી ભરા... અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ ની શુભારંભ पशु तस्करी को लेकर ग्रामीणों में चिंता... યાત્રાઘામ વિરપુરમા ગાજવીજ સાથે ધોધમાર... തീക്കോയി, വാഗമൺ പ്രദേശങ്ങളിൽ ശക്തമായ മ... VKS Naidu Extends New Salute to Modi,...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વલસાડ:જેસપોર ગામે શકાસ્પદ મોત નીપજયું

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 06 Aug 2026, 10:58 AM 👁 127
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ તાલુકાના જેસપોર ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયકુમાર શકાસ્પદ સજોગોમાં મોત નીપજ્યું હતું ગત ૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રે સાડા નવ થી દસ વાગ્યાના અરસામાં અજય ઘરેથી પોતાની લાલ કલરની

વલસાડ:જેસપોર ગામે શકાસ્પદ મોત નીપજયું
વલસાડ તાલુકાના જેસપોર ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયકુમાર શકાસ્પદ સજોગોમાં મોત નીપજ્યું હતું ગત ૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રે સાડા નવ થી દસ વાગ્યાના અરસામાં અજય ઘરેથી પોતાની લાલ કલરની એક્ટિવા (number GJ-15-BS-6202)લઈને નીકળ્યો હતો સવારે ૪ વાગ્યે પરિવાર જનો જાગ્યા ત્યારે પુત્ર ઘરમાં ન હોવાથી શોધખોળ સરૂ કરી હતી સ્વામિનારાયણ મદિર ગામના સ્મશાન તરફ જતા માર્ગ પર અજય નો મૂર્તદેહ તેની એક્ટિવા પાસે મળી આવયો હતો બાદમાં સરપંચ અને ગામ જનો એકઠા કરી ડૂગરી પોલીસને જાણ કરવામાં આવી હતી પરિવારના જણાવ્યા અનુસાર અજયનું મોત એક શકાસ્પદ દાયરામાં થયું છે ઘટનાના દિવસે વરસાદ ન હોવા છતા મૂર્ત ના શરીર પરના કપડાં પર કાદવ કીચડ લાગેલું હતું અને બાઇક નું જમણી બાજુનું સ્ટેરીંગ મૃતકના શરીર ઉપર પડેલું હતું ઘટના સ્થળે પહોચેલી ડુગરી પોલીસે પણ શકાસ્પદ સ્થિતિ જોય હતી તેમ છતા પોલીસ દ્વારા આજ દિન સુધી આ મામલે કોઈ તપાસ ન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવાર દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવાની માગ કરી હતી
📲Get App