🔥 ट्रेंडिंग कार्तिक सब्बराज ने टिफ़ में डेब्यू से... प्रभास के 'स्पिरिट' फ़िल्म: निर्देशक स... बदामी ने 'करनाटकबाम अजायम' फिल्म के शू... एम.एस. राजू ने कहा: मैं नई कहानी के क्... रंगपो तैयार, दूसरा अमा सम्मान दिवस गंगटोक के युवक को हार्वर्ड में प्रवेश
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરની હાથમતી કેનાલમાંથી લાશ મળી,માચીસ ફેકટરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
अपराध

હિંમતનગરની હાથમતી કેનાલમાંથી લાશ મળી,માચીસ ફેકટરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 06 अग. 2026, 08:14 AM 👁 12

હિંમતનગરની હાથમતી કેનાલમાં આજે બપોરે પાણીના તરતી તણાતી લાશ જોવા મળી હતી ત્યારબાદ મોતીપુરમાં સ્થાનિકોએ કેનાલમાં ઉતરીને લાશ બહાર કાઢી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે

હિંમતનગરની હાથમતી કેનાલમાંથી લાશ મળી,માચીસ ફેકટરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

હિંમતનગરની હાથમતી કેનાલમાં આજે બપોરે પાણીના તરતી તણાતી લાશ જોવા મળી હતી ત્યારબાદ મોતીપુરમાં સ્થાનિકોએ કેનાલમાં ઉતરીને લાશ બહાર કાઢી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે તપાસ કરતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ કર્મી રાજુભાઇ મોડિયાએ જણાવ્યું હતું કે હિંમતનગરમાં માચીસ ફેક્ટરી વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમેશભાઈ વાઘેલા ઉવ.22 જે ગઈકાલે બપોરે કુદરતી હાજતે જવાનું કહીને નીકળેલ જે રાત સુધી પરત આવ્યો ન હતો.અને તેને બીમારી પણ હતી.જે અવાર નવાર જતો રહેતો હતો.આજે તેના પરિવારજનો સવારે જાણવાજોગ આપવા આવ્યા હતા ત્યારબાદ કેનાલમાંથી મળેલી લાશની ઓળખ થયા બાદ હિંમતનગર સિવિલમાં પીએમ માટે ખસેડાઈ હતી.આગળની કાર્યવાહી
📲Get App