🔥 ट्रेंडिंग पोपा की बेकरी ने मणिपुर की कठिनाइयों क... केंद्र ने न्यायाधीश बलीर सिंह चौहान को... असम और मेघालय पर अत्यधिक वर्षा के लिए... भारत के सबसे छोटे हवाई अड्डे पर 18 साल... असम और मेघालय में भारी बारिश की चेतावन... दिल्ली के जीटीबी अस्पताल ने डेंगू सीजन...
05 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં વિરમગામમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
स्थानीय

પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં વિરમગામમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 05 अग. 2026, 04:30 PM 👁 24
વિરમગામ ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મદદ મળશે અને વિસ્તારના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રસ્ટના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જનહિતનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
📲Get App