🔥 ट्रेंडिंग एनडीटीवी ने 3 अगस्त को 'स्कूल असेंबली... लाइव लॉ ने 3 अगस्त 2026 को दैनिक ब्रेक... वाराणसी के विद्वान जक्कन्ना ने अंटार्क... डीएसपी ने नगार्जुन के किंग100 में शामि... नितीन का नया फ़िल्म 'एलिएस रुक्मिनी' क... मणिपुर पुलिस ने तीन मिलिटेंट्स, महिला...
03 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં ફરી રસ્તો બંધ, પાણીની આવક વધતા તંત્રનો નિર્ણય
देश

વિરમગામમાં ફરી રસ્તો બંધ, પાણીની આવક વધતા તંત્રનો નિર્ણય

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 02 अग. 2026, 10:24 AM 👁 22
વિરમગામ તાલુકામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સોકલી ફાટકથી રેયાપુર તરફ જતો માર્ગ ફરી એકવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. રોડ પર પાણીનું સ્તર વધતા સલામતીના હેતુથી તંત્રે આ નિર્ણય લીધો છે.
તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા, બંધ માર્ગનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ માર્ગ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
📲Get App