આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સરળતા અને સાહજિકતા હંમેશા પ્રેરણા આપનારી બની રહે છે.
આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સરળતા અને સાહજિકતા હંમેશા પ્રેરણા આપનારી બની રહે છે.
તેઓશ્રી આજે તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-1 માં પધાર્યા હતા, ત્યારે આ જ ભવનમાં આવેલા મારા કાર્યાલયની મુલાકાતે પણ પધારવા માટે મેં તેઓને સહજ આમંત્રણ પાઠવ્યું.
માનનીય રાજ્યપાલશ્રી આ આમંત્રણનો સ્વીકાર કરી મારા કાર્યાલયે પધાર્યા અને તેમની સાથે જનકલ્યાણના વિવિધ વિષયો પર સંવાદ થયો.
પ્રાકૃતિક કૃષિ અને શિક્ષણ સહિતના વિષયો પર તેઓના વિચારો ખૂબ જ પ્રભાવિત કરે તેવા છે. મુલાકાત બદલ માનનીય રાજ્યપાલશ્રીનો ખૂબ ખૂબ આભાર.
તેઓશ્રી આજે તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-1 માં પધાર્યા હતા, ત્યારે આ જ ભવનમાં આવેલા મારા કાર્યાલયની મુલાકાતે પણ પધારવા માટે મેં તેઓને સહજ આમંત્રણ પાઠવ્યું.
માનનીય રાજ્યપાલશ્રી આ આમંત્રણનો સ્વીકાર કરી મારા કાર્યાલયે પધાર્યા અને તેમની સાથે જનકલ્યાણના વિવિધ વિષયો પર સંવાદ થયો.
પ્રાકૃતિક કૃષિ અને શિક્ષણ સહિતના વિષયો પર તેઓના વિચારો ખૂબ જ પ્રભાવિત કરે તેવા છે. મુલાકાત બદલ માનનીય રાજ્યપાલશ્રીનો ખૂબ ખૂબ આભાર.