🔥 TRENDING Gwalior Man Beaten to Death Over Sibli... Khandwa: Mother of Three Allegedly Mur... MP High Court: No Recalling Victim for... Hyundai Creta Electric BaaS Model Laun... Ujjain Saints Express Anger Over Ram M... Indore Authorities Seal Three School C...
02 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન...
National

દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન...

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 02:25 PM 👁 9
દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન...

મુખ્યમંત્રીશ્રીએ આ શુભકાર્યમાં તમામ લોકપ્રતિનિધિઓ, સામાન્ય નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને ઉત્સાહભેર જોડાવવા ખાસ આગ્રહ કર્યો...

ઉપરાંત, તમામ સરકારી વિભાગો પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવશે, જેથી સરકારી કચેરીઓની સુંદરતા, સ્વચ્છતા અને કાર્યક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થાય...

પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર-નગર અને તાલુકા સ્તરે ખૂલશે વેચાણ કેન્દ્રો: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી