Lifestyle
નિઃશુલ્ક ભોજન વિતરણ કરવામાં આવે છે
સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દર્દીઓનાં સગાઓ માટે નિઃશુલ્ક ભોજન વિતરણ કરવામાં આવે છે જેમાં કોઈને સહયોગ આપવો હોય તો 500/-₹ આપી શકે છે. આ ફાળો જુલાઈ 2026 મહિના માટેનો રાખવામાં આવેલ છે. 🙏🙏