અરવલ્લીની રમણીય ગિરિમાળાઓની ગોદમાં,
અરવલ્લીની રમણીય ગિરિમાળાઓની ગોદમાં, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે લુસડીયા ખાતે પરમ પૂજ્ય સંતશ્રી સુરમલદાસજી મહારાજની પવિત્ર સમાધિ સ્થલે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌભાગ્યમય અવસર મળ્યો.
પરમ પૂજ્ય ગુરુચરણોમાં વંદન કરી સમગ્ર ગુજરાતના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી.
પરમ પૂજ્ય ગુરુચરણોમાં વંદન કરી સમગ્ર ગુજરાતના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી.