બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં સુગમતા રહે તે માટે 'બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા' હેઠળ નવી ૩ મીની બસોનું લોકાર્પણ!
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા પાલનપુર ડેપોથી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા પાલનપુર ડેપોથી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.